આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી. અગ્રણી ઉદ્યોગપતિ મોહનભાઈ મકવાણા તેમજ અશોકભાઈ ચાવડા ના નિવાસ્થાને આ મિટિંગમાં. જેમાં કોર્પોરેટર હીરાબેન ચાવડા ડોક્ટર પ્રવીણભાઈ વાઘ સાહેબ તેમજ હિંદુ સાહેબ આવેલા બહેનો અંધશ્રદ્ધામુક્ત બને, અને અશોક વિજ્યાદસમી થી વાકેફ થાય તે સમ્રાટ અશોકના હૃદય પરિવર્તન અને અખંડ ભારત ના બુદ્ધમય માર્ગ ની માહિતી આપી.સાથે સાથે અનાર્ય રાજા રાવણ, રાજા મહીસાસુર ને મૂળનિવાસી લોકોના રક્ષક તરીકે રજૂ કરી, બહેનોમાં મૂળનિવાસી મુવમેન્ટ ને ઉજાગર કરવામાં આવી હતી. નારી સ્વાલંબન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા. બહેનોને અંધશ્રદ્ધા અને.. વ્યસન મુક્તિ અને પાખંડવાદ માંથી બહાર લાવવા માટે. આહવાન કરવામાં આવ્યું હતું. તેમજ અર્ચનાબેન ચાવડા દ્વારા. સરકાર દ્વારા અપાતી વિવિધ તાલીમો વિશે.. અને મળતી યોજનાઓ વિશે માહિતી વિસ્તૃતમાં બહેનોને સમજાવી હતી.
નારી અવાજ ન્યુઝ હેડ બ્યુરો રસીક વીસાવળીયા જસદણ



Average Rating
More Stories
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે વિમલભાઈ રોકડ (હલેન્ડા)દ્વારા સંચાલિત ખોડીયાર ડેરી દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં