મોરબી ખાતે તાજેતરમાં જ ગત તારીખ 29 9 2020 ના રોજ વિશ્વ હદય દિવસ નિમિત્તે મોરબી સિવીલ હોસ્પિટલ ના એનસીડી સેલ ઓપીડી ખાતે જનજાગૃતિ બેનર લગાવી હદય વિશે હદય ના દર્દીઓ ને જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી હતી. તેમજ આજના દિવસે બે હદય ના દર્દીઓ ને રાજકોટ કાડીયોલોજીસ્ટ સજેસ્ટ આપી રીફર પણ આપવામાં આવેલ આમ વિશ્વ હદય દિવસ ની સોશ્યલ સાથે સાદાઈ થી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ એનસીડી સેલ ઓપીડી ખાતે દૈનિક ૧૫૦ દર્દીઓ ને તપાસ વામાં આવે છે. આ ઓપીડી માં ડો. હિતેષભાઈ ભદ્રા, ડો. હિમાંશુભાઈ લીખીયા, સોશ્યલ વર્કર હિતેષભાઈ પોપટાણી, કાઉન્સેલર ગૌતમ ચૌહાણ ફરજ બજાવે છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ