Nari Aawaj

News Website

અમદાવાદમાં કેનવાસ & me ગ્રુપનું પેઇન્ટિંગ એક્ઝિબિશન……

Views: 100
0 0
Spread the love

Read Time:1 Minute, 5 Second

અમદાવાદમાં કેનવાસ & me ગ્રુપનું પેઇન્ટિંગ એક્ઝિબિશન…… રવિશંકર રાવળ કલાભવન ખાતે 28 -જાન્યુઆરી થી 30-જાન્યુઆરી-2020 સુધી ચાલનાર પેઇન્ટિંગ એક્ઝિબિશન માં જામનગરના ચાર આર્ટિસ્ટ ના પેઇન્ટિંગ જોવા મળી રહ્યા છે…. આ ચાર કલાકારો પોતપોતાની શૈલીથી પેઇન્ટિંગ ને સરસ ઓપ આપ્યો છે. આ ગ્રુપના ચિત્રકારો (1) ભાવના પરીખ (2) ધર્મેશ લિયા (3) નરેશભાઈ લીંબાણી (4) નટુભાઈ રાઠોડ ના પેઇન્ટિંગ એક્ઝિબિટ થયા છે…… આ એક્ઝિબિશન ના મુખ્ય ઉદઘાટક બહુ જાણીતા ચિત્રકાર નટુભાઈ પરીખ, મનહર કાપડિયા અને રાજેશ બારૈયા હતા. તારીખ 28 થી તારીખ 30 જાન્યુઆરી 2020 (સવારે 11થી રાત્રે 8) દરમિયાન આ એક્ઝિબિશન કલાપ્રેમી માટે ખુલ્લું રહેશે…

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love