ભાવનગર_સમાચાર ભાવનગરથી દ્વારકા જવા માટે એક માત્ર ઓખા ટ્રેન છેલ્લા ઘણાં લાંબા સમયથી કેન્સલ કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરો-શ્રધ્ધાળુઓને દ્વારકાધીશના દર્શન કરવા જવા માટે ખાનગી વાહનો,એસ.ટી,બસ મારફત દ્વારકા જવું પડતું હોય,ઓખા ટ્રેનને ફરી શરૂ કરવા માટે માંગણી ઉઠી હતી. જેને રેલવેએ સ્વીકારી ઓખા ટ્રેન પુનઃ શરૂ કરવા મંજૂરી આપી દેતા આજથી ડેઈલી ચલાવવા નિર્ણય કરાયો છે સિહોર વાસીઓને હવે દ્વારકાની સીધી ટ્રેન મળતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ