અંબાજી મંદિરમાં નિજ મંદિરની અંદર તેમણે પૂજા-અર્ચના કરી અને કપૂર આરતી કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા ત્યારબાદ માતાજી ની ગાદી પર દર્શન કરી આશીર્વાદ લીધા, તેમને જણાવ્યું કે કોરોના ને લીધે ઘણા સમય બાદ માતાજીના દર્શનનો લાભ મળ્યો છે ભાદરવી પૂનમના મેળા અંગે તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી દ્વારા ત્રણ મંત્રીઓની સમિતિ રચવામાં આવી છે જે ગુજરાતમાં ઊજવાતા ધાર્મિક ઉત્સવો અને મેળાના બાબતે વિચાર વિમર્શ કરી અને નિર્ણય લેશે તે પ્રમાણે મેળા અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે,ભાદરવી ના મેળામાં લગભગ ૩૦ લાખ જેટલા યાત્રાળુઓ આવતા હોવાથી શંકામાં ના થયેલા તે બાબતે કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે વધુમાં તેમણે કોરોના વાયરસ ઝડપથી નાબૂદ થાય તેરી માતાજીને પ્રાર્થના કરી હતી
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ