રાજકોટ: આજના આધુનિક યુગમાં પણ શ્રદ્ધા અંધશ્રદ્ધા માં માનવ જિંદગી મોતની સોડ તાણી લે છે એવું જ કાંઈક આદિવાસી નાના બાળકે પેટના દુખાવાના કારણે દોરા ધાગા કરવામાં દુખાવાની સારવાર કર્યા વગર સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ પામ્યા નો કિશોર રાજકોટ જિલ્લામાં બનવા પામ્યો છે ત્યારે અંધશ્રદ્ધામાં ગુજરાતમાં પણ જાણે ઘર કરી ગયું હોય તેમ અનેક બનાવો અખબારોના સમાચાર બની રહ્યું છે ત્યારે છેલ્લા ૧૮ વર્ષથી સુરતમાં કોઈ મહિલા ધૂણવાનું ધતિંગ કરી લોકોને શ્રદ્ધા અશ્રદ્ધા માં મૂકી દેવાનું કરતી હોય તે અંગેની જાણકારી વિજ્ઞાનજાથા ને મળતા સુરતની ભૂવિનો પર્દાફાશ કરી દેતા ખળભળાટ વ્યાપી ગયો છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે અમદાવાદ ભાવનગર જિલ્લાના વતની અને હાલ સુરત ના સરથાણા વિસ્તારમાં છેલ્લા ૧૮ વર્ષથી મેલડી માતાજી નું સ્થાન બનાવી બેઠેલા લાભુબેન ભુઈ નો પર્દાફાસ કર્યો છે વિજ્ઞાન જાથાના જયંત પંડયા સાથે સુરત પોલીસ કમિશનર સહિત ના પોલીસ ટીમ સાથે રહી સમગ્ર લાભુબેન ભુઈ નો પર્દાફાશ કર્યો છે જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે અત્રે નોંધનીય છે કે વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા ખોટા ભુવા ભંડારીને ખુલ્લા પાડી સમાજમાં અંધશ્રદ્ધા ચલાવનારા સામે નાતજાતના ભેદભાવ રાખ્યા વગર સત્યને ઉજાગર કરી હોવાનો પર્દાફાશ કરી રહ્યા છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ