Nari Aawaj

News Website

મોરબી : જી.એસ.ટી.વી. ના પત્રકાર ચંદ્રેશ ઓધવિયાના દાદી ગોદાવરીબેન ઓધવિયાનું દુ:ખદ અવસાન

Views: 108
0 0
Spread the love

Read Time:50 Second

ગોદાવરીબેન રતિલાલભાઈ ઓધવિયા તે રતિલાલભાઈ હંસરાજભાઈ ઓધવીયાના ધર્મપત્ની તેમજ ભદ્રેશભાઈ, મનહરભાઈ અને વસંતભાઈના માતૃશ્રી તથા ચંદ્રેશ ઓધવીયા જી.એસ.ટી.વી. પત્રકાર ના દાદીમાનું દુ:ખદ અવસાન થયેલ છે. હાલની કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું અને લૌકિક વાર રાખેલ નથી. ટેલીફોનીક બેસણું રાખવામાં આવેલ છે. રતિલાલભાઈ હંસરાજભાઈ ઓધવિયા ભદ્રેશભાઈ રતિલાલભાઈ ઓધવિયા મો. ૯૯૭૯૭ ૦૮૬૬૬, મનહરભાઈ રતિલાલભાઈ ઓધવિયા મો. ૯૮૨૫૫ ૩૨૬૮૧, વસંતભાઈ રતિલાલ ઓધવિયા મો. ૯૮૭૯૦ ૭૩૮૦૮, ચંદ્રેશ ભદ્રેશભાઈ ઓધવિયા મો. ૯૭૨૪૦ ૦૮૬૬૬

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love