વાંકાનેર: આજના આધુનિક યુગમાં માનવતા પ્રમાણિકતા જીવિત છે જેથી કોરોના જેવી મહા મુસીબત માં પણ મંદીના માહોલમાં પ્રમાણિકતા જીવિત રાખેલ હોય તેમ જી.આર.ડી.ના જવાન ને ફાટક પાસેથી મળેલો મોબાઈલ વાંકાનેરના ધમલપર ના યુવાનો સંપર્ક કરીને પરત કરી પ્રમાણિકતા અજય ભાઈ કાળુભાઈ રાઠોડ મૂળ માલિકને મોબાઇલ પરત કર્યો તે વખતની તસવીર માં નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ