Nari Aawaj

News Website

અમદાવાદ શહેર ના રામનગર સાબરમતી રેલ્વે અંડર ગ્રાઉન્ડ ગળનાળૂ છેલ્લા બે માસ થી રેલ્વે વિભાગ ની કામગીરી બહાને માટી ના ઢગ કરી બંધ કરવામા આવેલ છે

Views: 118
0 0
Spread the love

Read Time:1 Minute, 34 Second

અમદાવાદ શહેર ના રામનગર સાબરમતી રેલ્વે અંડર ગ્રાઉન્ડ ગળનાળૂ છેલ્લા બે માસ થી રેલ્વે વિભાગ ની કામગીરી બહાને માટી ના ઢગ કરી બંધ કરવામા આવેલ છે તંત્ર ની અણઆવડત સામે આવી છે કારણ કે બન્નૈ ગળનાળા બંધ કરી દિધા છે જેથી કાળી ગામ ચેનપૂર ન્યૂ રાણીપ ચાંદખેડા સાબરમતિ ધમૅનગર જતા તમામ વાહન ચાલકો ને દશ કીમી ફરી ફરી ને આવવુ પડે છે સરકાર દ્વારા ફાટક મૂકત ગૂજરાત ની જાહેરાત કરવામા આવી છે અહીયા ચારે તરફ રેલ્વે ફાટકો છે આ એક મૂખ્ય ગળનાળૂ હતૂ તે પણ બંધ કરી દેવામા આવેલ છે જેથી પોલીસવાન એમ્યૂલન્સ ૧૦૮ તથા પચાસ હજાર થી વધારે રહીશો મૂશકેલી મા મૂકાયા છે જેથી સ્થાનિક સંસદ સભ્ય તેમજ ભારત સરકાર ના હોમ મિનીસ્ટર માનનીય અમિતભાઇ શાહ ને રહીશો દ્વારા રજૂઆત કરવામા આવી છે તેઓ દ્વારા અ. મ્યૂ. કોરપોરેશન ના મ્યૂ. કમિશ્નર શ્રી મૂકેશકૂમાર ને લેખિત મા યોગ્ય કરવા સૂચના આપવામા આવી છે તેમ સ્થાનિક આગેવાન પરેશભાઇસાધૂ તથા રાજૂભાઇ રબારી તેમજ કાળી ગામ યૂવક મંડળ દ્વારા જણાવ્યૂ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love