Nari Aawaj

News Website

*હળવદમાં પ૩૩ માં સ્થાપનાદિનની ઉજવણી અમર મહેલ ખાતે કરાઈ*

Views: 102
0 0
Spread the love

Read Time:1 Minute, 35 Second

હળવદ: આ ઉજ્જવલ હળવદ મહોત્સવ હળવદ ગામનો તેમજ હળવદ માં વસવાટ કરતી દરેક જ્ઞાતિ અને જાતી, ધર્મ નો છે તેમજ કોમી એકતા અને ગામના સંપને દર્શાવતો ઐતિહાસિક દિન છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને રાખીને સાદગીપૂર્ણ અને સંક્ષિપ્તમાં ઉજવવામાં આવ્યો હતો. રાજમહેલ ચોક સ્થિત બત્રીસ થંભિમા જે હળથી હળવદ ગામનો પાયો હળવદ-ધ્રાંગધ્રા રાજપરિવારના પ્રતિનિધિ રાજરાણા પ્રહલાદસિંહ ઝાલા સોખડા ઉપસ્થિત રહ્યા. નાખવામાં આવ્યો હતો એ હળનું પૂજન તેમજ તોરણ વિધાન, ગૌ પૂજન વિધિ કરી અને રાજ રાજેશ્વરી અધ્યાશક્તિમાંના આશિષ પ્રાપ્ત કરી અને શરણેશ્વર દાદાના દર્શન કરવા પ્રયાણ કરવામાં આવ્યું હતું. જ્યાં શરણનાથ મંદિરના હોદેદારો તેમજ સેવકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. હળવદ- ધ્રાંગધ્રા મહારાજા રાજ જયસિંહજી મેઘરાજસિંહજી અમેરિકાથી આ ઉજવણી પ્રસંગે શુભ આશીષ અને શુભેચ્છાઓ પાઠવેલ. આ કાર્યકર્મને હળવદ-ધ્રાંટગધ્રા ક્ષત્રિય સમાજ, હળવદ યુવા સંગઠન હળવદ સ્થાપના તિ મહોત્સવ સમિતિ, ઝાલાવાડ પ્રાંત દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love