રાજકોટ: સમગ્ર ગુજરાતમાં એક તરફ કોરોના એ હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે કુદરતી આપત્તિજનક આવેલા વાવાઝોડાથી રણવિસ્તાર દરિયા વિસ્તાર માં સરકારી અધિકારીઓ એલર્ટ થઈ લોકોને સ્થળાંતર કરી રહ્યા છે ત્યારે ગુજરાતના દરિયાઈ વિસ્તાર એવા વેરાવળ સોમનાથ બાલાચડી જામનગર સિક્કા ઓખા દ્વારકા નવલખી મુન્દ્રા કંડલા કચ્છ વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં સરકારી અધિકારીઓ દ્વારા ફરજ ના ભાગે માનવતાની મહેક જોવા મળી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના એક દરિયા વિસ્તાર માં મુસ્લિમ બાળકો કુરાન શરીફ સાથે અન્ય સ્થળ પર સ્થળાંતર થતા નજરે પડે છે સરકારી અધિકારીઓ ફરજના ભાગે માનવતાની દ્રષ્ટિએ નાતજાતના ભેદભાવ વગર કુદરતી આપત્તિજનક કોરોના મહામારી અંતર્ગત અને વાવાઝોડામાં પ્રજાહિત કાર્યમાં જોવા મળી રહ્યા છે તસવીર રિપોર્ટ ઈરફાનશા શાહ મદાર રાજકોટ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ