Nari Aawaj

News Website

વિયો ધિ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ અમીરગઢ ઇકબાલગઢ માં વડાપ્રધાનશ્રી ના જન્મદિવસ નિમિતે વૃકષારોપણનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

Views: 142
0 0
Spread the love

Read Time:1 Minute, 7 Second

મા. વડાપ્રધાનશ્રી ના જન્મદિવસ નિમિત્તે આજ રોજ તારીખ 17-09-2021ને શુક્રવારના રોજ સવારે 10=00 કલાકે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમીરગઢ, મુ.ઇકબાલગઢ ખાતે વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં બજાર સમિતિના ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, ડિરેક્ટર્સ,વનવિભાગ બનાસકાંઠા જિલ્લાના ડી.એફ.ઓ.સાહેબશ્રી,અમીરગઢના આર.એફ.ઓ. શ્રી,તથા અમીરગઢ તાલુકા ભાજપ પ્રમુખશ્રી, ગામના આગેવાનો, વેપારી મિત્રો, ખેડૂત મિત્રો અને બજાર સમિતિના સેક્રેટરી તથા કર્મચારી ગણ હાજર રહી વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવેલ છે. તેમજ સાથે સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિનામૂલ્યે છોડનું વિતરણ કરવામાં આવ્યુ રિપોર્ટર જિતેન્દ્રકુમાર અગ્રવાલ ઇકબાલગઢ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love