Nari Aawaj

News Website

…………………………………. “આઝાદી કા અમૃત મહોત્સવ ” ના આયોજનમાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન. ………………………………….

Views: 26
0 0
Spread the love

Read Time:1 Minute, 21 Second

જસદણ તાલુકા કાનૂની સમિતિ ના સેક્રેટરી શ્રી રાયજાદા એક યાદી માં જણાવે છે કે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી ગુજરાત હાઇકોર્ટે ના આદેશ મુજબ તેમજ રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ચેરમેન શ્રી ઉત્કર્ષ દેસાઈ સાહેબ ના માર્ગદર્શન હેઠળ”આઝાદી કા અમ્રત મહોત્સવ” ના આયોજનના ભાગ રૂપે તા – ૦૨/૧૦/૨૦૨૧ થી તા.૧૪/૧૧/૨૦૨૧ સુધી જસદણ તાલુકાના ગામોમાં કાનૂની શિક્ષણ શિબિર ના આયોજન કરવામાં આવશે. સરકાર શ્રી ની વિવિધ લાભકારી યોજનાઓ ની માહિતી આપવામાં આવશે. આ ઉત્સવ ના આયોજન માટે જસદણ તાલુકા કાનૂની સમિતિ ના ચેરમેન શ્રી પી.એન.નવીન નાઓ એ સિવિલ જજ શ્રી એસ.એસ.જાની ની અધ્યક્ષતા માં ૨૫ સભ્યો ની કમીટી બનાવી છે જેમાં સીનીયર વકીલ શ્રી ઓ, કાયદાવિદ્, લો સ્ટુડન્ટસ અને સામાજિક કાર્યકરો નો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ લાભાર્થીઓને આ કાર્યક્રમનો લાભ લેવા વિનંતી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love