વિછીયા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના નાના માત્ર ગામની 16 વર્ષની સદા બેનની હત્યા થયેલ હોય અને તેની તપાસ યોગ્ય કરવામાં ન આવતી હોય અને આ કેસને દબાવી દેવાના પ્રયાસ કરવામાં આવતા હોય તો આ અત્યારના તમામ હત્યારાઓ અને આ સંપૂર્ણ કેસને રી ઓપન કરવામાં આવે અને ફરીવાર આ વિસ્તારની અંદર આવી કોઈ ઘટના ન બને તેના અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રી ગૃહ મંત્રી તેમજ કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે જે બન્યો છે એની સચોટ તપાસ કરવામાં આવે અને તમામ વિગતો બહાર લાવવામાં આવે તે હેતુ અર્થે વિછીયા મામલતદાર કચેરીએ મામલતદાર શ્રી ને આવેદન પાઠવવામાં આવ્યું અને તારીખ 15 સુધીમાં તપાસ કરવામાં નહીં આવે તો મામલતદાર કચેરી મુકામે ગાંધીચિંજા માર્ગે ઉપવાસ ધારણા કરવામાં આવશે જેમાં સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું જેના મુખ્ય કન્વીનર મુકેશભાઈ રાજપરા અરવિંદભાઈ રાજપરા રસિકભાઈ રોજાસરા લાલાભાઇ રાજપરા ભગીરથભાઈ વાલાણી વગેરે આગેવાનો હાજર રહ્યા રીપોર્ટ કિશન પ્રજાપતિ હિરેન ખેરડીયા જસદણ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ