જસદણના આટકોટરોડ પર આવેલ શિવશક્તિ સોસાયટીમાં રહેણાક ધરાવતાં સેવાભાવી મહેશભાઈ માનવંતરાય વ્યાસ ઉ.વ.૬૦ ગત રાત્રિના વાકિયા ગામેથી જસદણ પોતાના બાઈક પર પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક કલોરાણા ગામના પાટિયા પાસે બાઈક સ્લિપ થઈ જતાં ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું આ અંગે કોઈએ ૧૦૮ને જાણ કરતાં સરકારી હોસ્પિટલમાં કાળો કલ્પાત સર્જાયો હતો મૃતક મહેશભાઈ શિક્ષક હતાં અને તેઓ એક સારા કથાકાર હોવાથી તેઓ ભારે લોકપ્રિયતા મેળવી હતી તેમનાં નિધનથી જસદણમાં શોકની કાલિમા સર્જાય હતી
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ