Nari Aawaj

News Website

*જામનગર શહેર-જિલ્લામાં મદારે મહેઝર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોક ડાઉન માં લોકોની સેવાકીય પ્રવૃત્તિમાં ખડે પગે*

Views: 100
0 0
Spread the love

Read Time:1 Minute, 57 Second

હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ના કારણે હાહાકાર મચી ગયો છે ત્યારે ભારતમાં પણ તેની અસરો ના અંતર્ગત લોકો કોરોના રસનો ભોગ ન બને તેવા હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતમાં લોક ડાઉન ૨૧ દિવસનું કરી દીધેલ છે જેના અનુસંધાને પોલીસ તંત્ર ખડે પગે હોય લોકોને ઘરની બહાર જવા આવવા કામ વગર પ્રતિબંધ કરેલ છે તેવા સમયે સેવાકીય સંસ્થાઓ દ્વારા ખાધ સામગ્રી કીટ વિતરણ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લોકો લોકોની મદદ તે આવ્યા છે ત્યારે જામનગર શહેર જિલ્લામાં પણ મદારે મહેઝર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિમાં સતત ખડેપગે રહી લોકોને ખાધસામગ્રી કીટ અને જરૂરી મદદ કરવામાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં સંસ્થાના પ્રમુખ અકબર દિવાન. હાજી ગફાર ભાઇ ખીરા. અક્રમ ભાઈ ખીરા ઈમ્તિયાઝ ભાઈ ગજણ. સબીરભાઈ વાઘેર. શકીલભાઈ ખુરેશી. વિગેરે પોતાની યથાશક્તિ પ્રમાણે ખાદ્ય-સામગ્રી કીટ વિતરણ અને ભરપેટ ભોજન કરવાની માનવ સેવા કરી રહ્યા છે નાતજાતના ભેદભાવ વગર કોમી એકતાના પ્રતીક આ કાર્યને સર્વે સમાજ દ્વારા જામનગર શહેર-જિલ્લામાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે તેની સમગ્ર સેવાકીય પ્રવૃત્તિ તસવીર નજરે પડે છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love