Nari Aawaj

News Website

*વાંકાનેર ખાતે ડો. એ.કે. પીરઝાદા માર્કેટ યાર્ડ- એ.પી.એમ.સી. વાંકાનેર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં રૂપિયા પાંચ લાખનો ચેક અપાયો*

Views: 106
0 0
Spread the love

Read Time:1 Minute, 33 Second

વાંકાનેર: હાલ વિશ્વકર્મા કોરોનાવાયરસ ના કારણે હાહાકાર મચી ગયો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાવાયરસ ને પહોચી વળવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લોક ડાઉન ગુજરાતભરમાં કરી દીધું છે અને ગુજરાતમાં કોરોનાવાયરસ નો રોગ નો કોઈ ભોગ ન બને તેવી તકેદારી રાખવા માં આવી રહી છે અને ત્યારે મુખ્યમંત્રી રાહત ફંડમાં વાંકાનેર ખાતે ડૉ. એ.કે. પીરઝાદા માર્કેટ યાર્ડ- એ.પી.એમ.સી. દ્વારા વાંકાનેર ખાતે ગત તારીખ 31 3 2020ના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે વાકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા ના માર્ગદર્શન હેઠળ ચેરમેન શકીલ અહેમદ કે. પીરઝાદા અને પૂર્વ ચેરમેન ઈરફાન પીરઝાદા તેમજ વાઇસ ચેરમેન અશ્વિનભાઈ મેઘાણી સહિતના ઓય મુખ્યમંત્રી રાહત ફંડ માં રૂપિયા પાંચ લાખનો ચેક આપી કોરોનાવાયરસ ને પહોંચી વળવા માટે સરકારશ્રી ફંડ માં રૂપિયા પાંચ લાખનું ચેક આપી હોવાનું ચેરમેન શકીલ અહેમદ કે. પીરજાદા જણાવ્યું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love