Views: 156
Read Time:1 Minute, 8 Second
વાત્સલ્ય હોસ્પિટલ અને વાત્સલ્ય ચેરીટેબલ ટ્રસ્ટ (વટવા) ના પ્રણેતા એવા ડોક્ટર સાહેબ શ્રી કિરણભાઈ પટેલ સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસ નામની મહામારી સામનો કરી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે ડોક્ટર તરીકે ની તો સેવા ખુબજ ઉત્કૃષ્ટ રીતે પૂરી પાડી રહ્યા છે સાથે સાથે જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી મારા વિસ્તાર નો કોઈપણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સુવે તેની સતત ચિંતા કરી રહ્યા છે અને ભોજન ની વ્યવસ્થા કરી રહ્યા છે
ખુબ જ સરાહનીય કામગીરી પાછળ
તે પોતાના ઘરે છેલ્લા 20 દિવસ માં એક જ વાર પોતાના ઘરે ગયા છે ..



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ