સમગ્ર ભારતમાં લોકડાઉન પરિસ્થિતિ વચ્ચે પવિત્ર રમઝાન માસ ચાલી રહયો હોય ત્યારે અસ્સલામવલેકુમ આજરોજના પવિત્ર દિવસે શાપર વેરાવળના કોઠારીયા સોલવન્ટ ખાતે રહેતા જાણીતા પત્રકાર શ્રી જાવિદભાઈ ગુર્જરના પૌત્ર અહેમદરજા સાજિદભાઈ ગુર્જરે પોતાની નાનકડી 6 વર્ષની ઉમરે પ્રથમવાર પહેલુ રોજુ રાખેલ છે તે બદલ કોટડાસાંગાણી તાલુકા પત્રકાર એશોશિયન તથા નમો સેના ઇન્ડીયા સંગઠન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ