Nari Aawaj

News Website

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા તરફ થી ગરીબ તથા નિરાધાર મહિલાઓ ને સારસા ગામ ખાતે અનાજની કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

Views: 94
0 0
Spread the love

Read Time:26 Second

સમગ્ર વિશ્વ અત્યારે કોરોના વાયરસ નામની મહામારી સામનો કરી રહ્યો છે ત્યારે સારસા ગામ માં ગરીબ તથા નિરાધાર લોકો ને અનાજ ની કીટ નું વિતરણ અમિતભાઈ ચાવડા તરફ થી કરવામાં આવ્યું હતું. #માનવસેવાએજપ્રભુસેવા એજ નિર્ધાર સાથે નિસ્વાર્થ ભાવે સેવા આપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love