સ્વચ્છા એ થયા* મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે લોકચાહના પ્રાપ્ત કરનાર અને શાળાએ સંસ્કારનું જ્ઞાન પીરસતા એવા એક શિક્ષક ફિરોજભાઈ બગથરીયા કારકિર્દીમાં ની શરૂઆત મોરબીના રવાપર તાલુકા શાળા થી શરૂઆત કરી છે અને ફરજ કાર તેઓ સ્વભાવે મિત્ર વર્તુળ અને મીઠી વાણી કી બહોળો મિત્ર વર્ગ ધરાવે છે તેવા ફિરોજભાઈ તાજેતરમાં જ સમયમર્યાદા અંતર્ગત તાલુકા પંચાયત મોરબી ખાતે શિક્ષણ શાખામાં ફરજ બજાવતા હતા જેઓ સમયમર્યાદા અંતર્ગત નિવૃત્ત થતાં હાલ કોરોનાવાયરસ અંતર્ગત વિદાય સમારંભ નો કાર્યક્રમ મોકૂફ રાખી શિક્ષક ક્ષેત્રે સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર એવા બગથરીયા પરિવાર નું ગૌરવ એવા શિક્ષક એવા ફિરોજ ભાઈ ને સમગ્ર મુસ્લિમ સમાજ તેમજ ખોજા સમાજ બગથરીયા પરીવાર સહિત વગેરે તરફથી તેઓને શુભેચ્છા અભિનંદન સાથે વિદાય સમારંભ અંતર્ગત લાગણીઓ વ્યકત કરવામાં આવી છે તે તમામ મિત્ર સર્કલ અને દરેક સમાજના અગ્રણીઓ આગેવાનો ફિરોજભાઈ બગથરીયા આવકાર સાથે આભાર વ્યકત કર્યો હતો
*મોરબીના રવાપર સ્કુલ ના શિક્ષક ફિરોજભાઈ બગથરીયા સમયમર્યાદા થી નિવૃત્ત
Views: 108
Read Time:1 Minute, 32 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ