વાંકાનેર: વાંકાનેર અહીં લક્ષ્મી પરામાં રહેતા કુરેશી સરફરાજ ભાઈની દીકરી આરજુ એ આઠ વર્ષની ઉંમરમાં આખો મહિનો રોજા રહી ખુદાની બંદગી કરી છે જ્યારે આ આખો પવિત્ર રમઝાન માસ ના રોઝા રહી ખુદાની બંદગી કરતા દાદા અહેમદ હુસેનભાઇ શુભેચ્છા અભિનંદન આપી છે હાલ કોરોનાવાયરસ અંતર્ગત જ સમગ્ર વિશ્વ માં ચિંતાનો માહોલ હોય ક્યારેક નાનકડી આઠ વર્ષની આરજુ એ હિંદુ-મુસ્લિમ કોરોનાવાયરસ નો ભોગ ન બને તેવી પૂજા પ્રાર્થના સાથે ખુદા પાસે બંદગી કોમિ એકતા ઉદાહરણ પુરૂ પાડીયુ છે રીપોર્ટ:જાકિર રાઠોડ વાંકાનેર
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ