મુસ્લિમ સમાજનો પવિત્ર મહિમા એટલે માહે રમજાન શરીફ નો મહિમા જેમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્ર અને ઈમદાદ કરી મસ્જિદોમાં નમાજ અને મરહુમો ની કબર ઉપર ફુલ ફાતીયા કરી ઉત્સાહભેર ઉજવવામાં આવે છે જ્યારે કુદરતી આપત્તિજનક એવા કોરોનાવાયરસ નો કહેર સમગ્ર વિશ્વમાં માનવ ભક્ષક રૂપી સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ લોકોના આરોગ્ય અંતર્ગત સરકાર દ્વારા લોક ડાઉન કરવામાં આવેલ હોઇ જેમાં ધાર્મિક સ્થળો મંદિર ને પણ લોક કરવામાં આવતા ધાર્મિક સ્થળોએ શ્રદ્ધા સાથે ઘરમાં બેસીને પવિત્ર રમઝાન માસ નિમિત્તે રોજા રહી ખુદાની બંદગી કરી છે જેમાં નાના બાળકોએ પણ દર વર્ષની જેમ બાળ રોજે દારો એ પુરા મહિના ના રોજા રહીને ખુદાની બંદગી કરી છે જેમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ માં આદમીયા સાહેબ ના ટેકર પર રહેતા ફકીર સમાજ ના બાળ રોજે દાર એવા ફકીર મહેફુઝશા મકબુલશા ઉમર ( અગિયાર )વર્ષ અને ફકીર અરકાનશા ઈકબાલશા ઉમર (10)વર્ષ આ બંન્ને બાળકો એ સમગ્ર ભારત દેશ માં ચાલી રહેલી (વબા )બીમારી થી છુટકારો અને દેશ માં ભાઈચારા સાથે એકતા બની રહે તેવી દુઆ ખુદા ની બારગાહ માં કરી હતી રીપોર્ટ:ફારૂક મદાર વિરમગામ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ