Nari Aawaj

News Website

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના બાળ કાર્યકર્તાઓ એ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દીન ની ઉજવણી કરી*

Views: 96
0 0
Spread the love

Read Time:49 Second

બાળવયે જ પર્યાવરણ જતન નો પ્રેરક સંદેશ આપતા બાળ કાર્યકરો વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના બાળ કાર્યકરો દ્વારા આજ રોજ વિશ્વ પર્યાવરણ દીન ની પ્રેરક ઉજવણી કરવા મા આવી હતી. જે અંતર્ગત વિશાલ ગણાત્રા ની આગેવાની મા બાળકો એ શહેર ના નવલખી રોડ સ્થિત જલારામ પાર્ક ખાતે વિવિધ વૃક્ષો વાવી પર્યાવરણના જતન તેમજ સંરક્ષણ નો સંકલ્પ લીધો હતો. બાળવયે જ પર્યાવરણ પ્રેમ દર્શાવતા બાળકો એ સમાજ ને પ્રેરક સંદેશ પુરો પાડ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love