Views: 100

Read Time:44 Second
બનાસકાંઠા
બનાસકાંઠા કલેકટર દ્વારા જાહેરનામા માં ફેરફાર કરવામાં આવ્યો
અંબાજી મંદિર 24 તારીખથી 2 તારીખ સુધી જ બંધ રહેશે
3 તારીખ થી અંબાજી મંદિર રાબેતા મુજબ ચાલુ થશે
માઇ ભક્તોની લાગણીને અનુસરીને જિલ્લા કલેક્ટરે જાહેરનામા માં ફેરફાર કર્યો
અંબાજી મંદિર દ્વારા આવતીકાલથી સહસ્ત્ર ચંડી યજ્ઞ ચાચરચોકમાં શરૂ થશે
અંબાજી મંદિર ની વેબસાઈટ યુટ્યુબ સહિત ના પ્લેટફોર્મ પર લાઈવ દર્શન શરૂ કરવામાં આવશે



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ