Nari Aawaj

News Website

અંબાજી ખાતે 5 દિવસ મા 27.30 લાખ ભક્તો એ ઓન લાઈન દર્શન કર્યા

Views: 90
0 0
Spread the love

Read Time:1 Minute, 5 Second

અંબાજી ખાતે મહામેળો યોજાયો નહિ માં અંબા ના દર્શન ભક્તો ઓનલાઇન પ્લેટફોર્મ થી કર્યા હતા 27 તારીખ થી 2 તારીખ સુધી ઓનલાઇન દર્શન ભક્તો માટે ચાલુ રહેશે અંબાજી મંદિર 24 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે અંબાજી મંદિર ની હવન શાળા મા આજે પણ પાંચમા દિવસ નો યજ્ઞ થયો આજ નો કાર્યક્રમ આ પ્રમાણે રહ્યો હતો સવારે 9 વાગે પ્રાતઃ દેવ પુજન કરવામાં આવ્યું હતું બપોરે 2 કલાકે 51 શક્તિ પીઠ દેવી મહાપુજા થઇ હતી અને સાંજે 6 વાગે સાંય પૂજા આરતી કરાઈ હતી અંબાજી તરફના માર્ગો સૂના સૂના જોવા મળી રહ્યા છે ભક્તો ડિજિટલ દર્શન તરફ વળ્યાં આજે હવન શાળામાં અંબાજી મંદિર ના અધિકારીઓ હવન મા યજમાન તરીકે બેઠા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love