વાંકાનેર તાલુકા ની હદમાં આવેલા હસનપર ગામ પંચાયત વિસ્તારમાં આવેલ જાલી રોડ પર આવેલા પાણી ના સમ પાસે આવેલ સિક્કા ની ખાણોમાં કુદરતી વરસાદી પાણી ભર્યું રહેતું હોય જેથી હસનપર ધમલપર શક્તિ પરા જાલી જેતપરડા વિસ્તારના માલધારી ના પશુ ઢોર ઢાકર અબોલ પશુઓ તે કુદરતી વરસાદી પાણીને સિક્કાની ખાણમાં પીવા જતા હોય તે સમય દરમિયાન ટ્રેક્ટરો ના વેસ્ટ કચરો ફેંકવામાં આવતો હોય જેથી કુદરતી પાણીમાં કેમિકલ યુક્ત પાણી થઇ જવાથી કુદરતી પાણી પણ બગડે છે અને તેના થયેલા કચરાને પશુઓ આરોગી લેતા હોવાથી પશુ મૃત્યુ પામે છે જેથી માલધારી સમાજના લોકોમાં રોષ વ્યાપી ગયો છે તંત્ર વાહકો આવા કુદરતી પાણીને બગાડનાર સામે કાયદાનું શાસ્ત્ર ઉભારે અને માલધારી ને થતું નુકસાન ઢોર પશુ મૃત્યુ પામતા અટકાવવા લાગણી અને માંગણી વ્યક્ત કરી છે તસવીર રિપોર્ટ ઓતમ ધામેચા દ્વારા વાંકાનેર
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ