Nari Aawaj

News Website

*વાંકાનેર સરધારકા ના મહિલા સરપંચ મીનાબા મહેન્દ્રસિંહ ઝાલા સાથે નારી આવાજ સાથે મુલાકાત*

Views: 122
0 0
Spread the love

Read Time:1 Minute, 39 Second

વાંકાનેર તાલુકા માં આવેલા સરધારકા ગામ ખાતે આશરે ત્રણ હજારની વસતી ધરાવતું સરઘારકા ગામ છે જ્યાં મહિલા સરપંચ મીનાબા મહેન્દ્રસિંહ ઝાલા પ્રજાહિત કાર્યો માટે તત્પર રહ્યા છે સરપંચ બન્યા ત્યારથી વિકાસ લક્ષી સરકાર ના રાજમાં વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા છે જેમાં ભૂગર્ભ ગટર સિમેન્ટ રોડ પાણીનો ટાંકો અને છત વાળો અવેળો બ્લોક પેવર અને આંગણવાડી નો વંડો આરસીસી માર્ગ વિગેરે પ્રાથમિક સુવિધાઓ સરકાર શ્રી ની ગ્રાન્ટ માંથી ૧૩ મું નાણાપંચ અને તાલુકા પંચાયતની વિકાસ લક્ષી ગ્રાન્ટ થી બનાવવામાં આવેલ છે અને સરધારકા ગામ વિસ્તારના લોકોને વધુ સુવિધા માટે પ્રયાસો પણ હાથ ધર્યા છે જેમાં સરધારકા થી દેરાળા સુધીનો માર્ગ પર આવેલા હોકળા માં કોજવે સહિત સરધારકા થી ઝાલી સાણમા કોઝવે સરધારકા થી દલડી ખાખળી માતા વાળા માગૅ પર કોઝવે કરવા માટે જીલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત કરી પ્રજા હિત કામ વાંકાનેર તાલુકાના સરધારકા ખાતે કરવા માટે મહિલા સરપંચ મીનાબા મહેન્દ્રસિંહ ઝાલા એ નારી આવાજ ની શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love