Nari Aawaj

News Website

*જય શ્રી શિવ શકિત ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદોને ધાબળાનું વિતરણ*

Views: 122
0 0
Spread the love

Read Time:37 Second

જય શ્રી શિવ શકિત ટ્રસ્ટ દ્વારા તારીખ 31/12/20 ના રોજ સીતળા ધાર વિસ્તારમાં 550 બાળકોને મસાલા ઢોસા તેમજ 140 જરુરીયાતવાળા વૃધ્ધોને ધાબળા વિતરણ કરી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જય શ્રી શિવશકિત એનજીઓના ટ્રસ્ટી સંજયપરી ગોસાઇ અને મયુરીકાબેન રાજગોરે તેમજ યુવા કાર્યકર યુગ રાજગોર અને જીતરાજસિંહ પરમારે જહેમત ઉઠાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love