Nari Aawaj

News Website

*પારડી ગામ ના શીતળા માં મંદિર પાસે મહાશિવરાત્રી નિમિતે મહાદેવ મંદિરે ભકતોનું ઘોડાપુર ઉમટ્યું*

Views: 80
0 0
Spread the love

Read Time:1 Minute, 4 Second

(મિલન મહેતા દ્વારા)રાજકોટ: શીતળા મા મંદિર માં મહાદેવ ભગવાન નાભગ્તો ભગ્તીભાવે રંગાયા હતા જયારે શિવ ભકતો દર્શન કરવા ભક્તજનો ઉમટી પડ્યા હતા મહાદેવના દર્શન કરી ભક્તજનો ધન્યતા અનુભવી હતી, મહત્વનું છેકે શિવરાત્રીના દિવસે બાળકો માટે આખો દિવસ બટુક ભોજન ની વ્યવસ્થા લખાભાઇ ગઢવી દ્વારા ગાઠીયા ગુંદી નો પ્રસાદ રૂપે ભગ્તીભાવે ભગતો એ લીધો હતો અને દરમ્યાન પૂજા અર્ચના પુજારી જયદીપભાઇ દ્વારા આરતી કરવામાં હતી શીવજી ના દર્શન કરવામાં હાલ કોરોના મહામારી ને ધ્યાનમાં લઈ સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવે છે મોટીસંખ્યામાં ભાઈઓ અને બહેનો ની મોટીસંખ્યામાં હોવાથી અલગ અલગ દર્શન, વ્યવસ્થા ગોઠવવામાં હતી જે સમગ્ર ક્રાયક્રમ તસ્વીરમાં નજરેપડે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love