આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સદસ્યો જોડો અભિયાન શરૂ કર્યું આમ આદમી પાર્ટી ગુજરાત માં તાજેતરમાં vtv મહામંથન ના નાયક ઈશુંદાન ગઢવી જોડાતા સદસ્યો જોડો અભિયાન ને વેગ આપવામાં આવ્યો છે.
આગામી વિધાનસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટલીયા દ્વારા બદલશે ગુજરાત 2022 ના નારા સાથે સમગ્ર ગુજરાતમાં સદસ્યો જોડો અભિયાન શરૂ કરેલ જેના ભાગ રૂપે મોરબી જિલ્લા માં પણ આજે આમ આદમી પાર્ટીમાં કાર્યકરોને આવકારવામાં આવેલ. તાજેતરમાં મોરબી શહેર કાર્યાલય ખાતે યુવાનોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરાયેલ તેમજ હળવદ તાલુકા ના રણમલપુર ગામ ખાતે ૫૦ યુવાનો એ આજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી બદલાવની રાજનીતિમાં નવ યુવાનો નવા પરિવર્તન લાવવા માટે આમ આદમીને માં પ્રજાહિત કાર્ય અંતર્ગત સદસ્યો જોડો ની શરૂઆત કરી છે જે તસવીરમાં
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ