Nari Aawaj

News Website

આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સદસ્યો જોડો અભિયાન શરૂ કર્યું આમ આદમી પાર્ટી ગુજરાત માં તાજેતરમાં vtv મહામંથન ના નાયક ઈશુંદાન ગઢવી જોડાતા સદસ્યો જોડો અભિયાન ને વેગ આપવામાં આવ્યો છે.

Views: 96
0 0
Spread the love

Read Time:56 Second

આગામી વિધાનસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટલીયા દ્વારા બદલશે ગુજરાત 2022 ના નારા સાથે સમગ્ર ગુજરાતમાં સદસ્યો જોડો અભિયાન શરૂ કરેલ જેના ભાગ રૂપે મોરબી જિલ્લા માં પણ આજે આમ આદમી પાર્ટીમાં કાર્યકરોને આવકારવામાં આવેલ. તાજેતરમાં મોરબી શહેર કાર્યાલય ખાતે યુવાનોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરાયેલ તેમજ હળવદ તાલુકા ના રણમલપુર ગામ ખાતે ૫૦ યુવાનો એ આજે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી બદલાવની રાજનીતિમાં નવ યુવાનો નવા પરિવર્તન લાવવા માટે આમ આદમીને માં પ્રજાહિત કાર્ય અંતર્ગત સદસ્યો જોડો ની શરૂઆત કરી છે જે તસવીરમાં

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love