વાંકાનેર તાલુકાના દિઘડિયા ગામના મિત્ર સ્વભાવના મોમીન મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજમાં લોકચાહના ધરાવતા દીઘલીયા ગામના સરપંચ રસુલભાઇ ખોરજીયા નો આજે જન્મદિવસ તારીખ 15 7 2021 ના રોજ જન્મદિવસ નિમિત્તે વકીલો ડોક્ટર પત્રકાર પોલીસ સહિત રાજકીય નેતાઓ કાર્યકરો દિધલીયા ગામના સરપંચ રસુલભાઇ ખોરજીયા ને જન્મદિવસની શુભેચ્છા અભિનંદન મોબાઈલના માધ્યમથી પાઠવી રહ્યા છે ત્યાં નોંધનીય છે કે વાંકાનેર તાલુકાના દિધ લિયા ગામે ૧૫-૭- ૧૯૬૭ જન્મભૂમિ ધરાવતા લોકપ્રિય હિન્દુ મુસ્લિમ સમાજના સેવાભાવી રસુલભાઇ ખોરજીયા ને સગા સંબંધીઓ મિત્રો સહિત પરિવારજનો દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ