ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામે રેલ્વે ફાટક પાસે ના બોરની પીવાની પાઇપ લાઈન ગણા સમય થી તૂટી ગયેલ હતી જેમાં પીવાનું પાણી ગંધુ આવતું હોવાની વાત હાલના તાલુકા સભ્ય (ડેલીગેટ) ને ધ્યાને આવતા તેઓ રૂબરૂમાં ઊભા રહી આ લાઈન રીપેર કરાવી લોકોને શુદ્ધ પાણી પૂરું પાડવા બદલ તેમજ ઘણા સમયથી શૌચાલય ગંધુ હોતું તેની સાફ સુફી કરાવી આરોગ્ય માટે સારી કામગીરી કરવા બદલ તાલુકા ડેલિકેટ શ્રી વિરેન્દ્રસિંહ વાઘેલાનો ઉનાવા ગામના તમામ નાગરિકોએ તેઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો અને આવનાર સમયમાં વિરેન્દ્રસિંહ વાઘેલા તેમના મત એરિયાના તમામ વિકાસશીલ કામો કરશે તેવી ગામના નાગરિકોએ અભિનંદન સાથે આભાર માનેલ હતો
More Stories
ખેડા જિલ્લામાં શારીરિક શોષણના બનાવો
રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત
all indiya mahila patarakar esosieson