Nari Aawaj

News Website

વતન મા બદલી થઈ હાજર થતા સન્માન કરવામાં આવ્યું

Views: 140
0 0
Spread the love

Read Time:1 Minute, 37 Second

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગ વિભાગીય કચેરી કાલાવડ નાકા બહાર એસ.ટી. ટ્રાફિક શાખા જામનગર ખાતે તા. ,૩૦-૦૫-૨૦૨૫ ના રોજ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અશોકકુમાર જે શર્મા અમરેલી વિભાગ બગસરા ડેપો ખાતે થી વતન મા બદલી થઈ હાજર થતા તેઓના સન્માન અંગે ટ્રાફિક ના વડા વિભાગીય પરિવહન અધિકારી જે વી ઇશરાણી ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો અહી હાજર થનાર એ જે શર્મા ને સાલ તેમજ ફુલહારથી ટ્રાફિક શાખા ના ડીટીઓ શ્રી તેમજ દરેક કર્મચારીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ પ્રસંગને અનુરુપ ડીટીઓ શ્રી જે વી ઇશરાણી દ્વારા પ્રવચન કરવામાં આવેલ આ પ્રસંગે યુસુફભાઈ એ પરાસરા ડીટીઓ જનરલ જેએ અને સામાજીક કાર્યકર જામનગર ટી આઈ બિરેનભાઈ સુંબડ ટીઆઈ નિલેશ જે મઢવી એટીઆઈ આર બી જાડેજા એટીઆઈ જયુભા જાડેજા એચ એચ કોટેચા ક્લાર્ક ઇડીપી પર્સન ઈકબાલભાઈ સોઢા નકુમભાઈ ડિફોલ્ટ જે એ હસુબેન ગોજીયા હિનાબેન આર મકવા સંધ્યાબેન પરમાર આમ ટ્રાફિક શાખાના કર્મચારીઓ એ બહોળી સંખ્યામાં હાજરી આપેલ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love