Views: 114

Read Time:43 Second
વિખ્યાત કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું મધ્યરાત્રિએ 79 વર્ષની જૈફ વયે નિધન થતાં બાપુના હજજારો ચાહકોમાં શોકભીની લાગણી ફેલાઈ ગઈ હતી તેમનાં દેહવિલયને લઈ આજે સવારે તલગાજરડા ખાતે સાધુ પરંપરા મુજબ સમાધિ અપાઈ હતી ત્યારે તલગાજરડાએ સ્વયંભુ બંધ પાળી નર્મદાબા ને ભીનાં હૃદયે અંજલિ અર્પણ કરી હતી અત્રે નોંધનીય છે કે જસદણ વીંછિયા પંથક સહિત મોરારીબાપુના દેશ વિદેશમાં લાખો ચાહકો છે.
રિપોર્ટર કિશન પ્રજાપતી જસદણ



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ