Views: 96
Read Time:58 Second
બ્રેકીંગ……
અમીરગઢ તાલુકાના બાલુંદ્વા ગામમાં કરાયું દવાઓનો છંટકાવ
બાલુંદ્વા ગામના તલાટી શ્રી ગજેન્દ્રસિંહ રાઠોડ સાહેબ શ્રી ના ઉપસ્થિત માં કરાયું દવાઓનો છંટકાવ
ગામના દરેક રસ્તામાં ગળીએ ગળીએ ફરીને રસ્તામાં તેમજ ગટર લાઈન માં દવાઓનો છંટકાવ
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મચ્છર જન્ય રોગો તથા કોરોના કેર વચ્ચે કોરોના વાઇરસ ના સાવચેતી ના પગલાં રુપે કરાયું દવાઓનો છંટકાવ
માનનીય આપણાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રી ના નિયમો નું પાલન
કોરોના વાઇરસ ના સાવચેતી ના પગલાં રુપે લેવાયો હતો નિર્ણય
અહેવાલ… જીતેન્દ્રકુમાર અગ્રવાલ અમીરગઢ



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ