Nari Aawaj

News Website

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં ન્યુ શાકમાર્કેટના જતો રોડ રસ્તા ના ભાગે ધાંચી યુવા ગ્રુપ દ્વારા દરરોજ સવારના 500 સાક બકાલા ની કીટ બનાવી છેવાડાના અત્યંત ગરીબ પરિવારના ઘર સુધી વિનામૂલ્યે પહોંચાડી ભગીરથ કાર્ય કરે છે

Views: 92
0 0
Spread the love

Read Time:1 Minute, 38 Second

આ કાર્યમાં અનામી સેવાભાવી દાતાઓ કાર્યકરોને ખભે ખભો મિલાવી બળ પૂરું પાડે છે આ કાર્ય સેવામાં હિંદુ-મુસ્લિમ નવયુવાનો કાર્યકરો એકતાની ફરજ બજાવે છે આવા આવી પડેલ ગુજરાત તેમજ દેશના રાજ્યો માં કોરોના જે અંગે lockdown હોય લોકોના કામ ધંધા મજૂરી બંધ હોય એવા દિવસોમાં શહેરના સેવાભાવી કાર્યકરો દ્વારા શાકભાજી પહોંચાડી રહયાં છે આવક હાલ હોય નહીં જેથી છેલ્લા એક માસથી પોતાના ગરીબ પરિવારને કુટુંબના નિભાવ માટે જીવન ચીજવસ્તુઓ પણ લાવી મુશ્કેલ છે ત્યારે ક્યાં ક ધાર્મિક લોકો દ્વારા થતી સેવાકિય સહાય ભુખયા પરિવાર રહે નહિ જેનમના ઘરે ઘરે જઈ ગરીબ પરિવારના ઘર સુધી સાક બકાલાની કીટ દરરોજના સવારના સમયે કાર્યકરો દ્વારા પહોંચાડવાનું નાતજાતના વાડા ભૂલી થતી સેવા આપી રહ્યા છે કાર્યકરો નજીર ભાઈ ઘાંચી વસીંમભાઈ ઘાંચી હુસેનભાઈ ઘાંચી શામજીભાઈ પ્રજાપતિ ચેતનભાઇ પ્રજાપતિ ઇશાભાઇ લકી અતર વાળા વસીમભાઈ ધોબી આવા કાર્યકરોને નવલગઢ ના હરી બાપુ ના આશીર્વાદ તેમજ જિલ્લામાં જાણીતા ડોડીયા પીર સરકાર નો સાથ હોય પછી સેવા અવિરત ચાલુ જ રહે ને

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love