ઇકબાલગઢ માર્કેટયાર્ડ દ્વારા કોરોના જેવા રોગ સામે લડવા માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું થોડા સમય પહેલા ચીનમાંથી પ્રસરેલા કોરોનાવાયરસ જેવા દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે જેની મહામારીનું રૂપ ધારણ કર્યું છે વિશ્વમાં હજારોની સંખ્યામાં આ વાઈરસના કારણે લોકો મોતને ભેટી ચુપકે છે જ્યારે હાલની સ્થિતિ હજારોની સંખ્યામાં શંકાસ્પદ કેસો નોંધાયા પણ છે આ મહામારી જેવા ભયાનક બીમારી કોરોના રોગ સામે લડવા માટે સામનો કરવા માટે આજરોજ ઇકબાલગઢ માર્કેટયાર્ડ ખાતે આયુર્વેદિક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદિક ઉકાળો પીવા માટે ગંજના વહેપારીઓ ખેડૂતો મજૂરો અને અન્ય નાના મોટા વડીલો ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં મોતીભાઈ ચેરમેન સાહેબ ની ઉપસ્થિતિમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું બનાસ ડેરી સંચાલીત રોગ પ્રતિકારક ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું ઈકબાલગઢ માર્કેટ યાર્ડ ખાતે કરવામાં આવ્યું આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ ઘરમાં રહીશું સુરક્ષિત રહીશું કોરોના ને હરાવીશુ ની સાથે લોકો ને આપી સમજણ APMC ઈકબાલગઢ ખાતે વેપારી મિત્રો, મજુર વર્ગ તથા ખેડૂત મિત્રો એ લીધો ઉકાળાનુ લાભ રિપોર્ટર જીતેન્દ્રકુમાર અગ્રવાલ અમીરગઢ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ