Nari Aawaj

News Website

*મોરબી વાંકાનેર પંથકમાં કોરોનાવાયરસ અંતર્ગત તમામ સરકારી કર્મચારીઓ અને સેવાભાવી ને ખુબ ખુબ અભિનંદન*

Views: 88
0 0
Spread the love

Read Time:1 Minute, 37 Second

મોરબી નગર વીસીપરા વિસ્તાર માં રહેતા અને સતત સેવાકાર્ય કરતા અનવરભાઇ ગુલામ ભાઈ નિલોફર ફાઉન્ડેશન સંસ્થા ના પ્રમુખ દ્વારા તમામ પોલીસ તંત્ર કલેકટર મામલતદાર ગુજરાત સહિત સમગ્ર સ્ટાફ જી આર બી ટી આર બી એસઆરપી પત્રકારો વકીલ ડોક્ટર વગેરેને કોરોનાવાયરસ અંતર્ગત જે માનવ સેવકો દ્વારા સેવાભાવી સંસ્થાઓ સહિતનાઓએ કોરોનાવાયરસ અંતર્ગત ચાલી રહેલા લોક ડાઉન મા ધંધા-રોજગાર લોક થઈ ગયા છે ત્યારે જે માનવ મહેક પ્રસરાવી છે અને જરૂરતમંદ ને તત્કાલ જમવાના ટીફીન અને ખાદ્ય-સામગ્રી કીટ વિતરણ કરી માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેવા તમામ સરકારી કર્મચારીઓ સેવાભાવીઓ ને ખુબ ખુબ અભિનંદન નીલોફર ફાઉન્ડેશન સંસ્થા ના પ્રમુખ અનવરભાઇ સુમરા મંત્રી તોફીક ભાઈ સુમરા અને ઉપપ્રમુખ મોસીન ભાઈ સુમરા સહિતના સભ્યોએ શુભેચ્છા અભિનંદન પાઠવી આ કોરોના વાયરસ અંતર્ગત જે માનવતા નુ કાર્યકારી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જે બદલ સંસ્થા દ્વારા પ્રજાહિત કાર્યને સલામ સાથે શુભેચ્છક અભિનંદન પાઠવ્યા છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love