“લોધીકા મામલતદાર અને સાપરવેરાવર પોલીસ તંત્ર અને ગામ પંચાયત વગેરે રાજકોટ રેલવેટેશન લગી ખાનગી અને એસટી બસમાં રવાના કરવામાં આવ્યા” રાજકોટ: કોરોનાવાયરસ અંતર્ગત સરકાર અને સરકારી તંત્ર દ્વારા સતત સાવચેતીના પગલારૂપે કોરોનાવાયરસ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે શાપર વેરાવળ અને લોધિકા પંથકમાં ૧૭૦૦ જેટલા પરપ્રાંતીય મજૂરોને માદરે વતન રાજકોટ થી ટ્રેન દ્વારા રવાના કરવામાં આવી રહ્યા છે ત્યારે લોધીકા મામલતદાર અને શાપર વેરાવળ પોલીસ મથક ની ટીમ દ્વારા પરપ્રાંતીઓ ૧૭૦૦ જેટલા મજૂરો ને શાપર વેરાવળ અને લોધીકા થી એસટી બસ અને ખાનગી વાહનમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કરી માદરે વતન રવાના કરવામાં આવી રહ્યા છે ત્યારે તમામ મજૂરોને મેડિકલ ચેકઅપ કરી પોતાના રાજ્યોમાં રવાના કરવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં યુપી બિહાર સહિતના રાજ્યોમાં પરપ્રાંતિયોને મોકલવામાં આવ્યા છે જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે તસવીર મિલન મહેતા રાજકોટ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ