Nari Aawaj

News Website

અવાળા ગામમાં આવેલી શિવગીરી મહારાજ ની ધૂણી નાં સાનિધ્ય માં એક સાધુ મહાત્મા એ દેશના હીત માટે માનવામાં ના આવે તેવી ગાદી નું ગ્રહણ કર્યું.

Views: 96
0 0
Spread the love

Read Time:1 Minute, 23 Second

વિયો… સમગ્ર દેશમાં અત્યારે કોરોના મહામારી નામ ના વાયરસે હાહાકાર મચાવી દીધો છે.ત્યારે કોરોના ને હરાવવા માટે કોરોના વોરીયન્સ ખડે પગે રહી પોતાની ફરજ પર રાત દિવસ મહેનત કરી રહયાં છે. ત્યારે સાધુ સંતો પણ લોકો ને કોરોના મહામારી જેવા રોગ માંથી બચાવવા ભગવાન ને રીઝવવા માટે અનેક પ્રયાસો કરી રહયાં છે. ત્યારે અમીરગઢ તાલુકાનાં અવાળા ગામ પાસે આવેલી શિવગીરી મહારાજ ની ધૂણી ના સાનિધ્ય માં જુના અખાડા નાં મહંત શ્રી જગદીશપુરીજી મહારાજ એ દેશ ના હીત માટે તેમજ કોરોના મહામારી જેવા રોગ નો નાશ થાય અને લોકોને આવા રોગ માંથી મુક્તિ મળે તે માટે પોતાના શરીર ને કષ્ટ આપી કાંટા વાળી ગાદી નું ગ્રહણ કરી ભગવાન ભોળાનાથ ને પ્રાથના કરી રહયાં છે. તેમજ ભગવાન ને રીઝવવા માટે આ સાધુ મહાત્માએ સોમવાર થી ૨૧ દિવસ સુધી આ ગાદી પર બેસી ને તપસ્યા કરશે. અહેવાલ÷ જીતેન્દ્રકુમાર અગ્રવાલ અમીરગઢ…

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love