ભારતીય જનતા પાર્ટીના હારૂનશા શાહ મદાર પછાત વિસ્તારોમાં કોરોનાવાયરસ અંતર્ગત અને દવાનું વિસ્તરણ કર્યું સાથે સાથે માસ્ક પણ વિતરણ કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે અપીલ કરી છે જંગલી જાણવા મળતી વિગત એવી છે કે રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેર જીલ્લા વિસ્તારમાં પક્ષના સાચા અને સારા સાથીદાર તરીકે જાણીતા એવા ફકીર સમાજ ના શાહ મદાર હારૂનશા બાપુને મોટાભાગે સર્વે મુસ્લિમ સમાજના લોકો હારૂન બાપુ થી ઓળખે છે એ કોરોનાવાયરસ અંતર્ગત જરૂરત બંધ પછાત વિસ્તારોમાં અને લઘુમતી વિસ્તારમાં કોરોનાવાયરસ અંતર્ગત સાવચેતીના પગલારૂપે પ્રજાલક્ષી કાર્ય કર્યું છે જે તસવીરમાં નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ