અમીરગઢ ના વીસ્વેસ્રર બનાસનદી માં આજૅ લોકોનું ઘોડાપુર ઉમટ્યું હતું. જેમાં મહિલાઓ મોટી સઁખ્યા માં આવી હતી. અને ઋષિ પાંચમ નિમિતે પૂજાઅર્ચના કરેલ હતી. પરંતુ ઉપરવાસ માં વધુ પડતા વરસાદ ના લીધે નદીમાં પાણી ની આવક વધતી હતી જેથી પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્રારા નદીના પટમાંથી લોકોને ખસેડ્યા હતા. અને બદીના પટમાં કોઈ પણ લોકો ને ના આવવા અપીલ કરવામાં આવેલ હતી નદીના વહેણ માં કોઈ અનિચ્છિત બનાવ ના બંને તે માટે અમીરગઢ પોલીસ અને હોમગાર્ડ જવાનો ખડે પગે હાજર રહેલ છૅ રીપોર્ટર જીતેન્દ્રકુમાર અગ્રવાલ અમીરગઢ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ