વાંકાનેર મહારાણા રાજસાહેબ અમરશિંહજી બાપુએ બનાવેલ અમરસાગર જેને આજે મચ્છુ ડેમ તરીકે ઓળખવામાં આવેછે તે મચ્છુ ડેમ વાંકાનેરની પ્રજા માટે જીવાદોરી સમાન છે વાંકાનેરની પ્રજાને રજવાડા વખતથી પાણીની સુવિધા પુરી પાડે છે અને આજના સમયની આધુનિક ટેક્નોલોજીને પણ ટક્કર આપે છે જે તારીખ ૨૪/૮/૨૦૨૦ના રોજ઼ ઓવરફ્લો થતા યુવરાજ કેશરીદેવસિહંજીની રાહબરી સાથે વાંકાનેર તાલુકા ભાજપની આખી ટીમ સાથે સાસ્ત્રોક વિધિથી નીરને વૈદિક મંત્રો ચાર પૂજા અર્ચના વિધિ સાથે વધામણાંનો કાર્યકર્મ થયો હતો અને જયારે જયારે વાંકાનેર શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કુદરતી આફતો આવે છે ત્યારે વાંકાનેરના યુવા નેતા યુવરાજ કેશરીદેવશિંહજી વાંકાનેરની પ્રજાજનોને તન, મન અને ધનથી અડીખમ રહીને સેવા કરે છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ